Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન.

Share

અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન સામે આવ્યું. હાલમાં કોરોના જેવી ભયંકર બીમારીના સાવચેતીના પગલાંરૂપે અંકલેશ્વરના નાગરિકો રેપીડ તેમજ RTPCR ટેસ્ટ કરાવવા જતાં હોય છે પણ ત્યાંના મેડિકલ ઓફીસરે ના શોભે એવું તુમાખીભર્યું વર્તન કરતાં નાગરિક પરેશાન થયા હતાં અને ટેસ્ટીંગ વગર ધક્કો ખાવો પડયો હતો. મેડિકલ ઓફિસરની ભાષા તદ્દન અશોભનીય હતી તેઓના આવા વ્યવહારના લીધે નાગરિકો પરેશાન માલૂમ પડે છે.

Advertisement

Share

Related posts

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય

ProudOfGujarat

સુરતના પાંડેસરા વિસ્તારમાં સીલિંગનાં પોપડાં પડતા 8 મહિનાની માસૂમ બાળકીના મોત બાદ રહેવાસીઓએ તંત્ર વિરુધ્ધ હોબાળો મચાવ્યો : બાળકીની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો …જાણો વધુ..!

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાંથી 18 દિવસથી લાપતા કિશોરીનું અપહરણ થયું છતાં પોલીસે તપાસ નહીં કરતાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!