Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આંખની પાંપણનું સફળ ઓપરેશન કરતાં જયાબેન મોદી હોસ્પિટલના ડૉ.અંજના ચૌહાણ.

Share

અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા એક પરિવારની બાળકીના આંખમાં સળિયો વાગતા પાંપણ ફાટી ગઈ હતી જેને તાત્કાલિક અસરથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હોય તેમને આંખની પાંપણમાં ઓપરેશનની જરૂરિયાત ઉદભવતા આંખના વિભાગના નિષ્ણાત ડોકટર ડૉ.અંજના ચૌહાણ દ્વારા આ માત્ર 2 વર્ષની બાળકી લક્ષ્મીની આંખની પાંપણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

મોજ શોખ માટે મોટરસાયકલ ની ઉઠાંતરી કરતા બે ઇસમોને ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે ભરૂચ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા દ્વારા G20 સિટી વોક મેરેથોન યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : જંબુસરમાં નશીલા પદાર્થ બનાવતી ફેક્ટરી સાથે ત્રણ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!