Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આંખની પાંપણનું સફળ ઓપરેશન કરતાં જયાબેન મોદી હોસ્પિટલના ડૉ.અંજના ચૌહાણ.

Share

અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા એક પરિવારની બાળકીના આંખમાં સળિયો વાગતા પાંપણ ફાટી ગઈ હતી જેને તાત્કાલિક અસરથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હોય તેમને આંખની પાંપણમાં ઓપરેશનની જરૂરિયાત ઉદભવતા આંખના વિભાગના નિષ્ણાત ડોકટર ડૉ.અંજના ચૌહાણ દ્વારા આ માત્ર 2 વર્ષની બાળકી લક્ષ્મીની આંખની પાંપણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વલસાડમાં દરિયાદેવ તિથલબિચ પર પારડીના માછીમારોએ સાગર પૂજન કર્યુ

ProudOfGujarat

ભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!