Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : આંખની પાંપણનું સફળ ઓપરેશન કરતાં જયાબેન મોદી હોસ્પિટલના ડૉ.અંજના ચૌહાણ.

Share

અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા એક પરિવારની બાળકીના આંખમાં સળિયો વાગતા પાંપણ ફાટી ગઈ હતી જેને તાત્કાલિક અસરથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હોય તેમને આંખની પાંપણમાં ઓપરેશનની જરૂરિયાત ઉદભવતા આંખના વિભાગના નિષ્ણાત ડોકટર ડૉ.અંજના ચૌહાણ દ્વારા આ માત્ર 2 વર્ષની બાળકી લક્ષ્મીની આંખની પાંપણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

નાંદોદ તાલુકાના થરી ગામે બંધ મકાનના તાળા તૂટ્યા.

ProudOfGujarat

ભરૂચ કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

અમદાવાદના આશ્રમરોડ પર આવેલ સેલ્સ ઈન્ડિયાના શો-રૂમમાંથી 20 લાખના મોબાઇલની ચોરી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!