Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : NEET ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સૂચના, જુઓ.

Share

અંકલેશ્વર ખાતે NEET ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે પોલીસ વિભાગ તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે ખરોડ સાર્વજનિક સ્કૂલમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને હાઇવે પર બાકરોલ અંદર પાસનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.

સાથે જ ટ્રાફિક અંગેની જાણકારી માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં દેવરાજ ભાઈ, 9428916776 અને હેડ કોન્સ્ટેબલ અનિલ ભાઈ, 9624966511 સહિત અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન નંબર 02646 220960 પર સંપર્ક કરી શકે છે.

Advertisement

Share

Related posts

નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ગોધરા: પત્રકાર પ્રદિપસોનીની પુત્રી પંક્તિ સોનીએ LLB વિભાગમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરોમાંથી કેમિકલની ચોરીમાં સંડોવાયેલ નાસ્તા-ફરતા આરોપીની અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!