Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની કન્યાશાળામાં મોબાઈલના ઉપયોગ અંગે માર્ગદર્શન શિબિર યોજાયો.

Share

મોબાઈલનો ઉપયોગ આજે સર્વત્ર થઈ રહ્યો છે ત્યારે ભાવિ નાગરિકો એવા વિદ્યાર્થીઓ મોબાઈલના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર થાય તથા મોબાઇલના સારા નરસા પાસાઓથી વાકેફ થાય તે હેતુસર કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે યોજાયેલ માર્ગદર્શન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ કિંજલબા ચૌહાણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન હેમાક્ષી ગોળવાલા તથા આભાર દર્શન સેજુલ કાપડિયા એ કર્યું હતું.

Advertisement

Share

Related posts

નર્મદા SOG એ રાજપીપળા કસ્બાવાડમાંથી 45 હજારના મુદ્દામાલ સાથે IPL પર સટ્ટો રમાડતા ૩ ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરના જલારામ એપાર્ટમેન્ટમાં તસ્કરો ઇલેક્ટ્રીક સામાન સહિત પ્લમ્બીંગના 1.10 લાખની મત્તાના સામાનની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

માંગરોળ : બી.આર.સી ભવન, ઓલપાડ ખાતે વિશ્વ પુસ્તક દિનની સાદગીભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!