Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા વાર્ષિક અયપ્પા પૂજાનું આયોજન કરાયું હતું.

Share

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા સતત 16 વર્ષથી અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર રેલવે ફાટક સ્થિત ઉભા ભવન ખાતે સતત 17માં વર્ષના મંગલ પ્રસંગે અયપ્પા પૂજાનો કાર્યક્રમ યોજાયો જેમાં શાસ્ત્રોત વિધિ અનુસાર ભગવાન અયપ્પાની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન અને ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

નવી વસાહતમાં પાલિકા દ્વારા લોકોને બેસવા માટે બાકડા મુકાયા, અસામાજિક તત્વોએ ઉકરડો બનાવી દીધો 

ProudOfGujarat

વિરમગામમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ઉતરાયણ પર્વ ના 2 દિવસ મા પતંગ ની દોરી થી ઘાયલ 30 પક્ષીઓ ની સારવાર આવી,કબુતર,રાષ્ટ્રીય પક્ષી મોર,કુંજ,પોપટ સહિતના પક્ષીઓની સારવાર કરાઇ.

ProudOfGujarat

વડોદરાના ડભોઇમાં ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!