Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા વાર્ષિક અયપ્પા પૂજાનું આયોજન કરાયું હતું.

Share

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા સતત 16 વર્ષથી અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર રેલવે ફાટક સ્થિત ઉભા ભવન ખાતે સતત 17માં વર્ષના મંગલ પ્રસંગે અયપ્પા પૂજાનો કાર્યક્રમ યોજાયો જેમાં શાસ્ત્રોત વિધિ અનુસાર ભગવાન અયપ્પાની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન અને ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના જન્મ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

ProudOfGujarat

રોટરી કલબ દહેજ દ્વારા ત્રણ ઓક્સિજન કોન્સન્ટ્રેસનનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

વાગરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!