Proud of Gujarat

Tag : anklehwer

bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની બજાજ હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ..

ProudOfGujarat
અંકલેશ્વરમાં આવેલા પાનોલી જી.આઈ.ડી.સી.માં વહેલી સવારે બજાજ હેલ્થકેર પ્રોડક્ટ બનાવતી કંપનીમાં અચાનક કેમિકલ માં ફાયર પકડતા ભીષણ આગ લાગી હતી.. વઘુ સૂત્ર માહિતી અનુસાર..વાસુ ભરવાડ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો.

ProudOfGujarat
હાલ અંકલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા શહેર અને નોટીફાઈડ હદ વિસ્તારમાં તેમજ ઓદ્યોગિક એકમોની પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. વાહન-વ્યવહાર મર્યાદિત ચાલી રહ્યા છે. ધમધમતા મુખ્ય માર્ગો...
INDIAFeaturedGujarat

અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલ રેલ્વે લાઇન પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત નીપજયું.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાંથી પસાર થતી રેલ્વે લાઇન પર અવારનવાર માનવીઓ અડફેટે આવતા મોત થયા હોવાના બનાવો બની રહ્યા છે. હાલ જયારે ઉતારુ ટ્રેનો બંધ છે એવાં...
FeaturedGujaratINDIA

યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીનીયર સિટીઝન બાગ ખાતે આવેલ સ્ટેચ્યુ પાર્ક ની મહાપુરુષો ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાળા,...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા વાર્ષિક અયપ્પા પૂજાનું આયોજન કરાયું હતું.

ProudOfGujarat
અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા સતત 16 વર્ષથી અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર રેલવે ફાટક સ્થિત ઉભા ભવન ખાતે સતત 17માં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સોમાણી ચોકડી પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે GIDCમાં આવેલ સોમાણી ચોકડી નજીક જય અંબે પ્લાસ્ટિક સામે રોડની બાજુમાં જુગારધામ...
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર શહેર પૂર્ણિમા બંગલોઝ અને વિજય નગર સ્થિત સગુન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat
અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહ્યી છે તસ્કરો શિયાળામાં સક્રિય થયા છે ત્યારે અંકલેશ્વરની સામ્રાજ્ય સોસાયટી સ્થિત પૂર્ણિમા બંગલોઝમાં રહેતા નીતિનભાઇ પાટીલના...
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના અતિ પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે તા. 1લી જાન્યુઆરીના રોજ સાતમા પાટોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.

ProudOfGujarat
ગુજરાતના સૌપ્રથમ અને ગુજરાતના નવમા ક્ષિપ્રા મુદ્રાવાળા ગણેશજીનું મંદિર અંકલેશ્વર રામકુંડ ખાતે સ્થાપિત છે. ક્ષિપ્રા ગણેશ મંદિરનો સાતમો તથા નર્મદા માતાજીના મંદિરનો દ્વિતીય પાટોત્સવ તા.1લી...
error: Content is protected !!