Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની બજાજ હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ..

Share

અંકલેશ્વરમાં આવેલા પાનોલી જી.આઈ.ડી.સી.માં વહેલી સવારે બજાજ હેલ્થકેર પ્રોડક્ટ બનાવતી કંપનીમાં અચાનક કેમિકલ માં ફાયર પકડતા ભીષણ આગ લાગી હતી..
વઘુ સૂત્ર માહિતી અનુસાર..વાસુ ભરવાડ ડી પી એમ સી ફાયર ફાઈટર યે જણાવ્યુ હતું કે આજરોજ વહેલી સવારે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં બજાજ હેલ્થકેર કંપનીમાં આગ લાગી છે એવી જાણ થતાં તો અમે ઘટના સ્થળે પોહચ્યા તો ત્યા આગ યે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારે અમે અંકલેશ્વર નગરપાલિકા અને પાનોલી જીઆઇડીસી ને બધી ફાયર ની ગાડીઓ બોલાવી ટોટલ ૬ ગાડી બોલાવી ૩:૩૦ કલાક જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદ નસીબે કોઈ ને જાણ હાની નથી થય કપની ને કેટલું નુકશાન થયું છે એ હાલ અકબંધ છે..

Advertisement

Share

Related posts

અમદાવાદ મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ ભરૂચ જીલ્લાના કુલ ૮ ગામોની જમીનો સંપાદન કરાશે

ProudOfGujarat

વિરમગામના મેલજ ગામમાં ઉજ્જવલા ગેસના ૧૦૪ લાભાર્થીઓને ગેસ કનેકશન આપવામા આવ્યા

ProudOfGujarat

ભરૂચ સબ જેલમાંથી વચગાળાનાં જામીન પરથી ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!