Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર આંબોલી રોડ પાસે આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં પશુ પ્રાણીઓને હત્યા કરવાનું કતલખાનું ઝડપાયુ.

Share

અંકલેશ્વરના અંબોલી રોડ ઓર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટી પાસે આજે ગૌરક્ષકો અને પોલીસની ટીમોએ દરોડા પાડતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં નજીકમાં જ પશુઓની કતલ કરી તેને વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે, હાલમાં ગૌરક્ષકો અને પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ મૃતક હાલતમાં પડેલ પશુનો કબજો મેળવી વધુ તપાસ આરંભી છે.

મહત્વની બાબત છે કે પોલીસ અને ગૌરક્ષકો ઘટનાસ્થળ ઉપર પહોંચે તે પહેલા જ પશુઓના કતલ કરતા ખાટકીઓ ઘટના સ્થળ ઉપરથી ફરાર થયા હતા જે બાદ પોલીસે અને ગૌરક્ષકો એ સ્થળ પરથી મૃત પશુઓના માસના સેમ્પલ લઇ તેને તપાસણી અર્થે મોકલવાની કવાયત હાથધરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

કોરોનાનાં કેસો વધતા રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરનાં ૬૫ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ફુલહાર અર્પણ કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં એપાર્ટમેન્ટમાંથી પડતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!