Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગર પાલિકાના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયુ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની જાહેરાત થવા જઇ રહી છે જે બાદ રાજ્યમાં આચાર સહીતાં લાગુ થઇ જશે જેમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેવા કર્યો કરી શકાય તેમ ન હોય તેવામાં હવે દરેક સ્થળે નેતાઓ દ્વારા વિવિધ વિકાસના કાર્યોન ઝડપથી લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવી રહ્યા છે.

આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૧ કરોડ ૧૩ લાખના ખર્ચે વિવિધ વોર્ડના 20 કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું છે, જેમા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને સ્થાનિકોની ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વરમા ટ્રાફિકના નિયમોની ધજીયા ઉડાવતા સ્કૂલોની ગાડીના ડ્રાઈવર….

ProudOfGujarat

ભરૂચ : એક્ટિવા ચોરી કરવાની ટેવ ધરાવતો ઈસમ આખરે જેલના સળિયા પાછળ, ચોરીની ત્રણ એક્ટિવા સાથે એકને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ..!

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ઝંખવાવ સરકારી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ નો કાર્યક્મ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!