Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું કરૂણ મોત નીપજ્યું હતું.

Share

મંગળવારના રોજ વહેલી સવારે અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર કોઈક ટ્રેનની ટક્કરે અજાણ્યા આધેડ આવી ગયા હતા. તેઓ ટ્રેન નીચે આવી જતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેઓનું ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. રેલવે અકસ્માત અંગે અંકલેશ્વર રેલવે પોલીસ સ્થળ પર દોડી આવી અજાણ્યા આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડ્યો હતો અને મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી ભલગામડા રોડ પર આવેલ રજવાડુ ફાર્મ ખાતે પાણી સમીતી ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ હતી

ProudOfGujarat

શિવસેના દ્રારા પુષ્પાજંલી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં SIRની કામગીરી સંદર્ભે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!