Proud of Gujarat
GujaratFeaturedINDIA

શિવસેના દ્રારા પુષ્પાજંલી કાર્યક્રમ યોજાયો.

Share

ગોધરા, રાજુ સોલંકી
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા મા શિવસેના દ્રારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમા સ્વ. શ્રી બાલા સાહેબ ઠાકરે અશોક સિંધલ વિશ્વ હિન્દુ પરિષદ ના સંસ્થાપક અને લાલા લજ્પતરાયને પુષ્પાજંલી આપવામા આવી હતી.જેમાં મહીસાગર જીલ્લાના શિવસેનાના અગ્રણીઓ,કાર્યકરો હાજર થયા હતા અને 25 નવેમ્બર ચાલો અયોધ્યાનો નારો લગાવ્યો હતો. શિવસેના આગામી ચુંટણી લોકસભા જીતવાના દાવા સાથે તમામ શિવસૈનિક કામે લાગી જવાની હાકલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

સિસોદ્રાની વિદ્યાર્થિનીઓ ખેલમહાકુંભમાં 3 રમતમાં રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat

ભરૂચમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના આયોજન અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

​ભરૂચ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની 81મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!