Proud of Gujarat
GujaratFeaturedINDIA

શિવસેના દ્રારા પુષ્પાજંલી કાર્યક્રમ યોજાયો.

Share

ગોધરા, રાજુ સોલંકી
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા મા શિવસેના દ્રારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમા સ્વ. શ્રી બાલા સાહેબ ઠાકરે અશોક સિંધલ વિશ્વ હિન્દુ પરિષદ ના સંસ્થાપક અને લાલા લજ્પતરાયને પુષ્પાજંલી આપવામા આવી હતી.જેમાં મહીસાગર જીલ્લાના શિવસેનાના અગ્રણીઓ,કાર્યકરો હાજર થયા હતા અને 25 નવેમ્બર ચાલો અયોધ્યાનો નારો લગાવ્યો હતો. શિવસેના આગામી ચુંટણી લોકસભા જીતવાના દાવા સાથે તમામ શિવસૈનિક કામે લાગી જવાની હાકલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ખરચી ભીલવાડા ગામે બાઇક ચાલક ઇસમે અન્ય યુવાનને માર માર્યો.

ProudOfGujarat

વરેડીયાના દલિત યુવાનનું ડમ્પર નીચે કચડાઇ જતાં કરુણ મોત.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની અધોગતિ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ 164 માં ક્રમે આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!