Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું કરૂણ મોત નીપજ્યું હતું.

Share

મંગળવારના રોજ વહેલી સવારે અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર કોઈક ટ્રેનની ટક્કરે અજાણ્યા આધેડ આવી ગયા હતા. તેઓ ટ્રેન નીચે આવી જતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેઓનું ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. રેલવે અકસ્માત અંગે અંકલેશ્વર રેલવે પોલીસ સ્થળ પર દોડી આવી અજાણ્યા આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડ્યો હતો અને મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં વધતાં જતાં સાયબર ક્રાઇમની સામે સાયબર સેલની સફળતા, જાણો વધુ.

ProudOfGujarat

અસુરિયા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત 

ProudOfGujarat

ભાવનગરમાં 70 થી વધુ લારી-ગલ્લાના દબાણ મહાપાલિકાએ દુર કરતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!