Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ચિકનનાં વેપારીઓ મંડીનાં માહોલને લઈને ઘરે ઘર જઇને મરઘી વેચી રહ્યા છે.

Share

કોરોના વાયરસના દરથી હવે મરઘી શાકભાજીની જેમ વેચાવવાની શરૂ થઈ ચિકનનાં વેપારીઓ મંડીનાં માહોલને લઈને ઘરે ઘર જઇને મરઘી વેચવામાં આવી રહી છે. એક તરફ સરકાર કોરોનો વાયરસને અટકાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરની અંદર ઘરે ઘર જઈને ચિકનનાં વેપારીઓ 50 થી 60 રૂપિયાના ભાવે મરઘીઓ વેચી રહ્યા છે અને જનતા પણ ખુબ મોટી સંખ્યામાં વેપારીઓ પાસેથી સસ્તી મરઘી લેવા માટે ટોળા ઉમટી પડયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર ચીનના એક ચિકન માર્કેટમાંથી જ આરોપ લાગ્યો હતો ત્યારે હવે આરોગ્ય ખાતા સ્ટુડન્ટસ દ્વારા આવા વેપારીઓને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

પાલેજ હાઇસ્કુલ ખાતે આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગોસાઈજી મહારાજની શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડકવાર્ટર ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!