Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ચિકનનાં વેપારીઓ મંડીનાં માહોલને લઈને ઘરે ઘર જઇને મરઘી વેચી રહ્યા છે.

Share

કોરોના વાયરસના દરથી હવે મરઘી શાકભાજીની જેમ વેચાવવાની શરૂ થઈ ચિકનનાં વેપારીઓ મંડીનાં માહોલને લઈને ઘરે ઘર જઇને મરઘી વેચવામાં આવી રહી છે. એક તરફ સરકાર કોરોનો વાયરસને અટકાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરની અંદર ઘરે ઘર જઈને ચિકનનાં વેપારીઓ 50 થી 60 રૂપિયાના ભાવે મરઘીઓ વેચી રહ્યા છે અને જનતા પણ ખુબ મોટી સંખ્યામાં વેપારીઓ પાસેથી સસ્તી મરઘી લેવા માટે ટોળા ઉમટી પડયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર ચીનના એક ચિકન માર્કેટમાંથી જ આરોપ લાગ્યો હતો ત્યારે હવે આરોગ્ય ખાતા સ્ટુડન્ટસ દ્વારા આવા વેપારીઓને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ સંતરામ મંદિરમાં માઘ પૂનમે સંતરામ મહારાજ સમાધિ મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

નાંદોદ તાલુકા ખરીદ વેચાણ સંઘની મતદાર યાદીમાં અધિકારીઓએ ગેરરીતિ કરી હોવાનો ઘનશ્યામ પટેલનો આક્ષેપ.

ProudOfGujarat

હીરા પેઢી પક ઈન્કમ ટેક્સની રેડ અભી જારી, સુરતમાં 200 કરોડના ડૉક્યુમેન્ટ મળ્યા.

ProudOfGujarat
error: Content is protected !!