Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જીતાલી ગામમાં વટસાવિત્રીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી.

Share

ઉત્તર ભારતમાં મુખ્ય રૂપે ઉજવાતો તહેવાર વટસાવિત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામમાં પરપ્રાંતીય પરિવારો દ્વારા ઉજવણી કરાઇ હતી. વટસાવિત્રી તહેવારમાં પરિણીત સ્ત્રી વટસાવિત્રીની પુજા કરી પતિના દીર્ઘાયુ જીવન અને પરિવારની શુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. આજે જીતાલી ગામમાં રહેતી પરિણીત સ્ત્રીઓએ વટસાવિત્રીની પૂજા કરી હતી અને તહેવારની સાદગી પૂર્વક ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનાં તિલકવાડા નજીક આવેલા મણિનાગેશ્વર મંદિર પાસેથી વનવિભાગ દ્વારા ૧૩ ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યુ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વરનાં વચનામૃત બંગ્લોઝ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો…

ProudOfGujarat

PM મોદીની પરીક્ષા પે ચર્ચા,અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલય નોડલ સ્કૂલ તરીકે પસંદ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!