Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભિલીસ્તાન ટાઇગર સેનાનાં આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરાયુ….

Share

આજરોજ આદિવાસીઓ ના હિતોને નજર અંદાજ કરી સરકાર પોતાના રાજકીય રોટલા શેકવા કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાનું લોકર્પણ થય રહ્યુ છે ત્યારે આદિવાસીઓ નાં હિતોને અને તેમના અન્યાય ને વાચા આપવા ભિલીસ્તાન ટાઇગર સેના દ્વારા ભરૂચ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અને આગેવાનોનાં જણાવ્યા મુજબ સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના અંગે કોઇ વિરોધ નથી પરંતુ આદિવાસીનાં હિતની જાળવણી સરકાર દ્વારા કરવામાં આવે પરંતુ લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરી રાજકીય રોટલા શેકવા પ્રસ્થાવ ના કરવો. અવર નવર તે દ્વારા આદિવાસીઓની સ્થિતી વખોળી નાખી હતી…..

Advertisement

Share

Related posts

વાઘોડિયા મા આવેલ ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો હતો.

ProudOfGujarat

રાજ્યમાં બોગસ બિલિંગ પર GST ત્રાટક્યું, 4 હજાર કરોડનું કૌભાંડ ઝડપાયું

ProudOfGujarat

મેઘરાજાના વિરામ બાદ હવે લો પ્રેશર સિસ્ટમ સક્રિય! આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!