Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભિલીસ્તાન ટાઇગર સેનાનાં આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરાયુ….

Share

આજરોજ આદિવાસીઓ ના હિતોને નજર અંદાજ કરી સરકાર પોતાના રાજકીય રોટલા શેકવા કેવડિયા ખાતે સરદાર પટેલની પ્રતિમાનું લોકર્પણ થય રહ્યુ છે ત્યારે આદિવાસીઓ નાં હિતોને અને તેમના અન્યાય ને વાચા આપવા ભિલીસ્તાન ટાઇગર સેના દ્વારા ભરૂચ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અને આગેવાનોનાં જણાવ્યા મુજબ સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના અંગે કોઇ વિરોધ નથી પરંતુ આદિવાસીનાં હિતની જાળવણી સરકાર દ્વારા કરવામાં આવે પરંતુ લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરી રાજકીય રોટલા શેકવા પ્રસ્થાવ ના કરવો. અવર નવર તે દ્વારા આદિવાસીઓની સ્થિતી વખોળી નાખી હતી…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : રીગલ માર્કેટમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

વિદેશીદારૂના જથ્થા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એક ઈસમ ની ધરપકડ કરી આશરે પોલીસે 70 હજાર નો વિદેશીદારૂ નો જથ્થો પકડ્યો

ProudOfGujarat

ગુજરાત ગેસે CNGના ભાવમાં ફરી ₹3.74નો વધારો, નવો ભાવ ₹88.75  : 28 દિવસમાં બીજીવાર ભાવવધારો; આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ વખત CNG મોંઘું થયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!