Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને દર્દીઓનાં હિતાર્થે વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સનું દાન મળ્યું.

Share

હાલમાં પ્રવર્તમાન કોવિડ – ૧૯ ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખુબ જ મોટો ફાળો આપી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં દાખલ દર્દીઓને અગવડના પડે તે હેતુથી હોચસ્ટ ઇન્ડિયા લિમિટેડ એમ્પ્લોય ક્રેડિટ એન્ડ કન્સયુમર કો-ઓપરેટીવ સોસાયટી તરફથી હોસ્પિટલને આધુનિક વેન્ટિલેટર દાનમાં આપવામાં આવેલ છે. તેમજ ઝાધડીયા સ્થિત વર્ધમાન એક્રેલિકસ લિમિટેડ કંપની તરફથી દર્દીઓને પરિવહનમાં અનુકૂળતા રહે તે માટે એક એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ ઉદાણી અને શ્રી હિતેનભાઈ આનંદપુરાએ બંને કંપનીઓના આ ઉમદા કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાનાં કતપોર ગામે નજીવી બોલાચાલી બાબતની રીસ રાખી ગામનાં જ યુવાને માછીમારની બોટ તથા માછીમારીનાં સાધનોને સળગાવી બે લાખથી વધુ નુકસાન કરી ફરાર.

ProudOfGujarat

માંગરોળનાં વેરાકૂઈ ગામે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી થઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : નમી પડેલા પોલીસ પોઈન્ટનું સમારકામ કયારે ? સતત ચર્ચાતો પ્રશ્ન ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!