Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રીજ નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.

Share

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી નજીક આવેલ બાકરોલ ચોકડી પાસે આજે એક આશરે ઉંમર ૪૫ થી ૫૦ વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. આ બનાવ સંદર્ભે જ્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઇ તેનું મોત કેવી રીતે થયું છે તે માટે પી.એમ અર્થે ભરૂચ નગરપાલિકાના દવાખાના ખાતે ખસેડવામાં આવી હતી સાથે આજુબાજુના વિસ્તારોમાં તેના વાલી વારસો કોણ છે, આ યુવાનનું નામ શું છે તે માટે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનું વાંકલ બજાર ચાર દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

ProudOfGujarat

કોલકત્તા : હાઈકોર્ટમાં વકીલોનો હોબાળો, કોર્ટરૂમની બહાર પ્રદર્શન કર્યું, જાણો સમગ્ર મામલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!