Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

Share

મૂળ જૂનાગઢના નાવડા ગામનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોપાલ ડેરી રોડ ઉપર સ્થિત સિધ્ધાર્થ એપાર્ટમેન્ટના મકાન નંબર-204માં રહેતા 31 વર્ષીય અભય કાંતિભાઈ રબારા રહે છે જેઓએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળે દોરડા વડે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી ઘટનાને પગલે તેના પિતાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે કમિશ્નરશ્રી અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્રારા અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત શ્રી સર.જે.હાઈસ્કુલ ખાતે તાલુકાકક્ષાનો કલાકુભં 2025 મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો

ProudOfGujarat

ગોધરા : ગાયત્રી પરિવાર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર ના બે અલગ અલગ વિસ્તારોમાં તસ્કરોએ દુકાનોને નિશાન બનાવી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!