Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

Share

મૂળ જૂનાગઢના નાવડા ગામનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોપાલ ડેરી રોડ ઉપર સ્થિત સિધ્ધાર્થ એપાર્ટમેન્ટના મકાન નંબર-204માં રહેતા 31 વર્ષીય અભય કાંતિભાઈ રબારા રહે છે જેઓએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળે દોરડા વડે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી ઘટનાને પગલે તેના પિતાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ઇરોસ નાઉ મ્યુઝિક આવતા છ મહિનામાં 100 થી વધુ સિંગલને લોન્ચ કરશે.

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે આવતીકાલે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

રાજ્ય સરકારની 10 મી ચિંતન શિબિરનો એકતાનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!