Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

Share

મૂળ જૂનાગઢના નાવડા ગામનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોપાલ ડેરી રોડ ઉપર સ્થિત સિધ્ધાર્થ એપાર્ટમેન્ટના મકાન નંબર-204માં રહેતા 31 વર્ષીય અભય કાંતિભાઈ રબારા રહે છે જેઓએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળે દોરડા વડે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી ઘટનાને પગલે તેના પિતાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનું એક જ સ્થળ પર નિરાકરણ !! એટલે *ધ રીયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સ્પો 2025*

ProudOfGujarat

અમદાવાદમાં ‘‘મોદી હટાવો, દેશ બચાવો’’ના પોસ્ટર્સ લગાવનાર AAP ના 8 કાર્યકરોની ધરપકડ

ProudOfGujarat

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 10 મે ના રોજ મતદાન યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!