Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેની વિપીનપાર્કમાં સગર્ભા મહિલા એ ગળે ફાસો ખાઈ જીવન દોરી ટૂંકાવી …

Share

અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં આવેલ વિપીનપાર્ક માં એક સર્ગભા મહિલાએ ગળે ફાંસો ખાઈ લેતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના ગડખોલ પાટિયા વિસ્તારની બીપીન પાર્ક સોસાયટીમાં રહેતા રતનજી મોહનજી રાવતની 21 વર્ષીય સર્ગભા પત્ની સંતોષબેન રાવતે કોઈ અગમ્ય કારણસર ઘરના છતની હુક સાથે સાડી વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ રતનજી રાવત રાત્રે ૧૧ વાગ્યે ઘરે આવતા ઘરનો દરવાજો ખોલી જોતા પોતાની પત્ની સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલત જોતા તેઓએ તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી મૃતક સંતોષબેન ના મૃતદેહને નીચે ઉતારી પોષ્ટ મોર્ટમ રરહે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચમાં શખ્સના ઘરમાં તોડફોડ કર્યાની ઘટનામાં ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસનાં મહામંત્રી વસીમ ફડવાલા દ્વારા નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાનો સીલસીલો યથાવત, ૨૪ કલાકમાં ૭ અંતિમક્રિયા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!