અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામ પાસે મૂળ રાજકોટના ખેડૂતે એક એકર જમીનમાં 30 હજાર બેગની ક્ષમતાવાળા શેડમાં મશરૂમની ખેતી કરી છે. ખાતર, દવા, પાણી અને...
રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં રોજિંદા વપરાશથી ઉત્પન્ન થતા ગંદા પાણીના નિકાલની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા “ગ્રે...
ગુજરાતમાં ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે આજે જાહેરાત કરી દીધી છે. રાજ્યની બે મહાનગર પાલિકાની ત્રણ...
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અંભેટા ગામ ખાઈ આવેલ સ્ટર્લીંગ કંપનીમાં ગત તારીખ 8 જુલાઈના રાત્રીના સમયે ગેસ ગળતર થવાથી ગ્રામજનો ભયભીત થઈ કંપનીમાં રજુઆત માટે...
માંગરોળ તાલુકાના વાંકલ ગામના વેરાવી ખાતે પ્રકૃતિ પુંજક આદિવાસી સમાજ દ્વારા નાંદરવા દેવની ઉજવણી કરવામાં આવી હતી. વરસાદ ઋતુના આગમન બાદ આદિવાસી સમાજ દ્વારા પ્રતિવર્ષ...
નવસારી એસઓજી અને વાંસદા પોલીસે ધરમપુરી અને ઉનાઈ ગામના બે મકાનમાં દરોડો પાડીને લાયસન્સ વગર અને ગેરકાયદેસર રીતે રાખેલા એક્સપ્લોઝીવનો જથ્થો જપ્ત કર્યો હતો. આ...
સુરતના વરાછા વિસ્તારમાં થોડા દિવસ પહેલા અમદાવાદના એક શેરબ્રોકરનું ધોળા દિવસે જાહેરમાં અપહરણ કરવામાં આવ્યું હતું. રૂ. 2.37 કરોડની ઉઘરાણી બાબતે આ અપહરણ કરવામાં આવ્યું...