( દિનેશ અડવાણી ભરૂચ ) આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં અંકલેશ્વર જીઆઇડીસીના પોલ્યુશન બાબતે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી જનહિત યાચિકા ના અનુસંધાને તેમજ અન્ય પિટિશનની...
વિજયસિંહ સોલંકી,કાલોલ પંચમહાલ જિલ્લાનાંકાલોલ તાલુકાના વેજલપુર બેઢીયા ખાતે દિવ્ય દ્રષ્ટિ બી.ઍડ.કૉલેજ આવેલી છે.જ્યા શિક્ષક બનવાની સજ્જ તાલીમ આપવામા આવે છે. વિષયોના નિષ્ણાત અનુભવી અધ્યાપકો દ્રારા...
વિજયસિંહ સોલંકી, ગોધરા પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી એક ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક બોગસ આઇડીના આધારે રેલ્વેની ઈ-ટીકીટ ઉચા ભાવે વેચી વધુ નફો રળતો હતો.ત્યારે...