Author : ProudOfGujarat
33891 Posts -
1 Comments
કોમી એકતાના પ્રતિક સમાન હાંસોટના 40 માં ઉર્સ ની ઉજવણીમાં હજારોની સંખ્યા માં હિન્દૂ મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા મીની અજમેર તરીકે ઓળખાતા હાંસોટ ની છોટુબાવા ની દરગાહ ખાતે હિન્દૂ મુસ્લિમ બિરાદરો સાથે મળી ને ઉર્સ શરીફ ની ઉજવણી કરે છે
હાંસોટ ખાતે આવેલ હઝરત છોટુમીંયાબાવા દરગાહ ખાતે 40માં ઉર્સ શરીફની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી કોમી એકતાના પ્રતીક સમાન હાંસોટના હઝરત છોટુમીંયાબાવા ની દરગાહ ખાતે...
વાલિયાની વટારીયા પાસે આવેલ ગણેશ સુગર ફેક્ટરીનો ગત વર્ષની સરખામણીમાં 1149 શેરડીનો ભાવ ઓછો જાહેર થતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે
ગતરોજ દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીમાં શેરડીનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે શેરડીનો ભાવ કડાકો જોવા મળ્યો હતો ભરૂચ અને...
શહેરાના પ્રાન્ત ઓફીસરની ટીમનો સપાટો
ગેરકાયદેસર લાકડાનો જથ્થો લઇ જતા બે વાહનો ઝડપી પાડ્યા. વિજયસિંહ સોલંકી શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા ગેરકાયદેસર રીતે પરવાનગી વગર લાકડાની હેરાફેરી કરનારાઓ ઉપર શહેરા...
શહેરા તાલુકાના લાભી ગામે સિંચાઇ તળાવ પાસે આવેલા રોડ પાસે રેલિંગના અભાવે અકસ્માતની દહેશત
વિજય સિંહ સોલંકી ,શહેરા( પંચમહાલ) શહેરા તાલુકાના લાભી ગામે આવેલા સિંચાઈ તળાવ પાસેથી ગામથી શહેરા અને ગોધરા હાઈવેને જોડતોમુખ્ય માર્ગ પસાર થાય છે. સેગપુર ગામ...
શહેરા તાલુકામા સરકારી વિજ્ઞાનપ્રવાહની કોલેજ શરુ કરવા વિદ્યાર્થીઓની માંગ
વિજયસિંહ સોલંકી, શહેરા(પંચમહાલ) પંચમહાલજીલ્લામા શહેરા ના કાંકરી ગામ ખાતે સરકારી વિનયન કોલેજ આવેલી છે. ત્યા આર્ટસ સહિતના વિષયો ભણાવામા આવે છે. આ કોલેજ શહેરા તાલુકાના...
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યમાં નારુકોટ પાસેના જંગલ વિસ્તારમા આગ લાગી.
વિજયસિંહ સોલંકી,જાંબૂઘોડા, (પંચમહાલ) પંચમહાલ જીલ્લામા આવેલો દક્ષિણ વિસ્તાર ગાઢ જંગલોથી આચ્છાદિત છે.હાલમા ઉનાળો હોવાને કારણે લીલોછમ વિસ્તાર સુકોભઠ્ઠ બની જતો હોય છે.તાજેતરમા...
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યમાં નારુકોટ પાસેના જંગલ વિસ્તારમા આગ લાગી.
વિજયસિંહ સોલંકી,જાંબૂઘોડા, (પંચમહાલ) પંચમહાલ જીલ્લામા આવેલો દક્ષિણ વિસ્તાર ગાઢ જંગલોથી આચ્છાદિત છે.હાલમા ઉનાળો હોવાને કારણે લીલોછમ વિસ્તાર સુકોભઠ્ઠ બની જતો હોય છે.તાજેતરમા પ્રસિધ્ધ...
હનુમાન જયંતિ ના પાવન પ્રંસંગે શ્રી હનુમાન દાદા ને ૫૦૧ કિલો નો મિલ્ક કેક નો ભોગ
ભરૂચ ના કસક ખાતે આવેલ રોકડીયા હનુમાનજી દાદા ના મંદિરે ધરાવવા માં આવશે ::-ભરૂચ શહેર ના કસક વિસ્તાર માં આવેલ શ્રી રોકડીયા હનુમાનજી દાદા ના...
*પાનોલી જી.આઈ.ડી.સી. ના હાઇવે ન. 8 પર કન્ટેનર માંથી ગેસ લીકેજ ની ઘટના થી ભય નો માહોલ સર્જાયો*
કાર્યવાહી કરવામાં 2 કલાક લાગતા તંત્ર ની નિષ્કારજી છતી થઈ* અંકલેશ્વર તારીખ. 31.03.2018 આજ રોજ પાનોલી જી.આઈ.ડી.સી. નજીક નેશનલ હાઈ વે ન. 8 ની નજીક...
