અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ અંસાર માર્કેટમાં સ્ક્રેપનાં ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં...
ભારત સરકારશ્રીના સુચના અનુસાર તા.૦૧/૦૨/૨૦૧૮ થી તમામ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ DBT યોજના અંતર્ગત (POINT OF SALE) મશીન ધ્વારા જ કરવાનું નક્કી કરેલ છે. જિલ્લામાં...
ઉતરાયણના દિવસે જીવદયાનું કામ કરીને અનેક પક્ષીઓને બચાવવા લોકો સેવા કાર્યો કરે છે ત્યારે નળસરોવરમાંથી ઉતરાયણ અને તેના બીજા દિવસે પક્ષીઓનો શિકાર કરતા એકને ૧...
ગુજરાતમાં પતંગ ચગાવવાના ગાંડપણને કારણે ઓછામાં ઓછા ૧૬ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મોટાભાગના લોકો કાંચના માંજાથી તેમનુ ગળુ કપાવાને કારણે મૃત્યુ પામ્યા હતા....
વિશાલ મિસ્ત્રી રાજપીપળા આદિવાસી એકતા પરિષદ 1992થી દેશના અલગ અલગ ખૂણામાં મહાસમેલનો યોજે જ છે.જેના ભાગરૂપે રાજપીપલાના જીતનગર ચોકડી પાસે 13,14,અને 15 જાન્યુઆરી એમ ત્રણ...