ઝધડીયા તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરાયું.
ગુજરાતમાં પણ 15 ટકા વસ્તી આદિવાસીઓની છે. આશરે 1 કરોડ વસ્તી ધરાવતા આદિવાસીઓનાં જુદા જુદા સમુદાય આવેલા છે. પરંતુ દરેક સમુદાય મૂળ પ્રકૃતિ સાથે જોડાયેલો...
