છેલ્લા કેટલાક વર્ષોથી ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીનો જોડતો મુખ્ય માર્ગ અતિ બિસ્માર્ક બનતા 25 થી વધુ ગામના લોકોને મુશ્કેલી પડતી હોય છે ત્યારે ઝાડેશ્વર ચોકડીથી...
ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધનંજયસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું હતું...
અંકલેશ્વર તાલુકાનાં પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરણ ગામની સીમમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા...
માંગરોળમાં ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે ધોરણ 8 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે INTERACTION PROGRAM નું આયોજન કરાયું. આજનાં મુખ્ય અતિથિ તરીકે અશોક...
અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મોડાસા-ધનસુરા હાઇવે પર વિચિત્ર અકસ્માત સર્જાતા ચાર વાહનોને નુકશાન થયું હતું કોલીખડ ગામ નજીક કારનું ટાયર...
ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનો...
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી ખાતે આજ રોજ રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત આજરોજ વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું: કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના “લોખંડી...