Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ગોલ્ડન બ્રિજ ની બાજુ માં તૈયાર થતા નવા બ્રિજ ની કામગીરી માં વેલ્ડીંગ ની કામગીરી કરતા શખ્સ ને કરંટ લાગતા મોત થયું હતું…….

Share

                                  
     બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી ઉપર તૈયાર થી રહેલા નવા બ્રિજ ની વેલ્ડીંગ કામગીરી કરવા માટે આવેલા મહેસાણા ખાતે ના સાંતુ સના ગામ ખાતે ના રહેવાસી રણછોડ ભાઈ પ્રજાપતિ નાઓને કામગીરી વેરા કરંટ લાગતા તેઓ નું મોત થયું હતું……….
બનાવ અંગે ની જાણ પોલીસ ને થતા પોલીસે મૃતક ની લાશ ને પી એમ કાર્યવાહી અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી ……..

Share

Related posts

ગોધરા નગરપાલિકામાં ભાજપે સામાન્ય સભા યોજીને ૧૫ સમિતીઓનાં ચેરમેનની નિમણૂક કરી.

ProudOfGujarat

લોકશાહી ના મહાપર્વ ની શરૂઆત, ભરૂચ માં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપેર થકી આપ્યો પોતાનો મત,જિલ્લા પોલીસ વડા એ કર્યું મતદાન

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેકશન મેપિંગ શો નાં સમયમાં ફેરફાર : જાણો શુ છે લેસર શો નો સમયગાળો..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!