Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અમલેશ્વર નહેર માં શાહપુરા નજીક વિકૃત હાલતમાં યુવાનની મળેલ લાશ..

Share

અમલેશ્વર નહેર માં શાહપુરા નજીક વિકૃત હાલતમાં યુવાનની મળેલ લાશ…
યુવાન નહેરમાં સ્નાન કરવા ગયો હોય તેવી આશકા …
ભરૂચ તાલુકામાંથી અમલેશ્વર નહેર પસાર થાય છે શાહપુરા નજીક આ નહેરના પાણી માંથી યુવાનની લાશ વિકૃત હાલત માં મળી આવી હતી નબીપુર પોલિસ આબનાવ અંગે તપાસ કરી રહી છે આ બનાવની જાણ થતા સાંમાજિક કાર્યકર ધર્મેશ વસાવાએ લાશ નહેરમાંથી બહાર કાઢવા વ્યવસ્થા કરી હતી આ યુવાન કોણ છે અને તેની સાથે બીજા કોણ હતા બનાવ ડૂબી જવાનો છે કે હત્યાનો છે કે આત્મહત્યા નો બનાવ છે તે તપાસ નો વિષય છે

Advertisement

Share

Related posts

કુળદેવીની આરાધના : રાજપીપળામાં અનોખી તલવાર આરતી યોજાઇ

ProudOfGujarat

બિનસચિવાલય ની પરીક્ષાઓ રદ્દ થતા કોંગ્રેસ લાલ ઘુમ : નાંદોદના ધારાસભ્યની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

ProudOfGujarat

સરપંચ પરિષદનાં પ્રમુખે રાજ્યનાં આરોગ્ય મંત્રીને રૂબરૂ મુલાકાત કરીને રાજપીપળા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધા ના હોવાના બાબતે રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!