Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

મોબાઈલ સનેચિનગ્ના આરોપીઓ ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બાંચ

Share

સુરત શહેરમા મોબાઈલ સનેચિનગ્ના બનાવ અંગે સુરત શહેર ક્રાઈમ બાંચ ડી.સી.પી તથા એ.સી.પી ક્રાઈમ શખા ની સુચનાથી પી.આઈ. ડી.સી.બી ના માર્ગ દર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ ના પી.એસ.આઈ મનોજ પાટીલ અને તેમની ટીમ પેટ્રોલીંગ મા હતા. તે દરમયાન હે.કો ઈમરાન ખાન મહેરાજખાન તથા હે.કો વિકાસ ભાઈ વિશ્વાસ ભાઈ ને મળેલ બાતમી ના અધારે કામગીરી કરતા આરોપી વિશાલરામ બહાલપાલ રહે. નિલમ નગર સોસાયટી ગોરાદ્રા મુળ રહે. ઉત્તરપ્રદેશ તેમજ ચંદન કુમાર અયોધ્યા સાવ ઉ.વ ૨૦ રહે. ધ્રુવ પાર્ક સોસાયટી. મુળ રહે. ગીરડી ઝારખંડ ને ગોરાદ્રા ચાર રસ્તા વિસ્તારમાંથી ઝડપી પાડેલ છે. આરોપીઓ પાસેથી વીવો એફ૧ મોબાઈલ ફોન, એમ વન, રેડમી નોટ થ્રી, જીયોની અને વીવો કંપની નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૧,૯૦૦ નો મુદ્દામાલ મળી આવેલ છે. આરોપીની પુછપરછ દરમ્યાન સવા મહીના પહેલા પલ્સર મોટર સાયકલ પર સવાર થઈ ચોક સર્કલ વિસ્તારમાંથી ઉથાનતરી વીવો મોબાઈલ તેમજ આરોપીઓએ ત્રણ એક માસ પહેલા રાત્રીના સમયે સોહમ સર્કલ ચલથાણ રોડ ઉપર કરેલ મોબાઈલ સનેચિન્ગ આ ઉપરાંત દોઢ માસ પહેલા કમેલા દરવાજા ઓવરબ્રીજ પર રીક્ષામા બેસેલ પેસેન્જર ના હાથમાંથી મોબાઈલ આચકી લેવાના ગુના આ તમામ ગુનાનો ભેદ ઉકલાયો છે. જો કે ચંદન કુમાર આયોધ્યા સાવ હજી વોન્ટેડ છે. બી.સી.બી ટીમના પો.સ.ઈ મનોજ પાટીલ હે.કો વિકાસ વિશ્વાસ ભાઈ. હે.કો ઈમરાન મહેરાજ ખાન તથા પો.કો ધર્મેંદ્ર સિંગે પ્રશંશિય કામગીરી કરેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં 30 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં

ProudOfGujarat

આજે ભારતના મહાન શિક્ષણવિદ અને ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ ડૉ. રાધાકૃષ્ણનનો જન્મદિવસ.

ProudOfGujarat

ભરૂચ નગરનાં સ્ટેશન વિસ્તારનાં દુકાનદારોએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!