Proud of Gujarat
FeaturedGujarat

અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…

Share

ભરૂચ પંથકમાં અનાજ-કરિયાણાના વેપારીઓએ તાજેતરમાં પુલવામાં ખાતે થયેલ આતંકવાદી હુમલાને વખોડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ભરૂચના નર્મદા માર્કેટ તેમજ ચાર રસ્તા ચકલા,કતોપોર બજાર,દાંડિયા બજાર વગેરે વિસ્તારમાં આવેલ અનાજ-કરિયાણાની દુકાનો બંધ રહી હતી અને વ્યાપારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે અનાજ-કરિયાણા એસોસિએશનના પ્રમુખ નાગજીભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ પંથકમાં અનાજ કરિયાણાની દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી.

Advertisement

Share

Related posts

૨૫ દિવસ સુધી ભક્તો ની ભક્તિ માન્યા બાદ મેઘના દેવ મેઘરાજા એ ભકતો વચ્ચે થી વિદાય લિધી…

ProudOfGujarat

ઓલપાડ તાલુકાનાં ’13 રન એન્ડ રાઇડર ગૃપ’ નાં સભ્યો કોરોના મહામારી સામે બાથ ભીડવા સંકલ્પબદ્ધ…

ProudOfGujarat

ડ્રાઇવરની ઊંઘ નો ફાયદો ઉઠાવી ૧૩ લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!