Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ની સૂર્યા લાઈફ સાયન્સમા આગ થી દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Share

અંકલેશ્વર જીઆઇડીસીમા આવેલી સૂર્યા લાઈફ સાયન્સ માં વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ માં અચાનક શોર્ટ સર્કિટ ના કારણે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટના ના પગલે કંપની સંચાલકો એ તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશન માં જાણ કરતા બે જેટલા ફાયર બ્રિગેડો દોડી આવી ગણતરી ની મોનિટો માં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કરણ વીજ કાપ હોવાના કારણે યુતિલિટી પ્લાન્ટ પાસે આવેલ જનરેટર ચાલુ કર્યું હતું જેમાં ઓવર હિટિંગ થતા શોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ના હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat

લીંબડીમાં હોમગાર્ડ જવાને માતાની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગરીબોને કીટ વિતરણ કરી

ProudOfGujarat

ભરૂચ : ઔધોગિક કામદાર કર્મચારીઓને લોકડાઉનનાં સમયમાં ફરજ પર ન આવી શકે તો પણ કપાત કર્યા વગર પગાર ચૂકવવા બાબતે કોંગ્રેસ દ્વારા કરાઇ રજુઆત,જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!