Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર આપધાત કર્યો.

Share

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ગડખોલ ગામનો રહીશ વિનય નગીન પટેલ ઉં.વ.23 નામના યુવકે આજે વહેલી સવારે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જોકે તેણે આપઘાત કેમ કર્યો તે અંગે કોઇ જ કારણ જાણવા મળી શક્યું નથી. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર અને જીલ્લા માં રખડતા ભિક્ષુકો અને અસ્થિર મગજ ના લોકો ને વાળ.દાઢી કરી તેઓને નવડાવી ગંદા કપડા બદલી સમાજ માં માનવતા ની મહેક પ્રસરાવી હતી…….જાણો વધુ 

ProudOfGujarat

ઝઘડીયામાં ઓફ-સાઇટ મોકડ્રિલ: ઔદ્યોગિક સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનનું જીવંત પ્રદર્શન

ProudOfGujarat

નર્મદાના પ્રતાપપુરા ગામના રાજેશભાઈ વસાવાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલકનો દ્વિતીય એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!