Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર આપધાત કર્યો.

Share

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ગડખોલ ગામનો રહીશ વિનય નગીન પટેલ ઉં.વ.23 નામના યુવકે આજે વહેલી સવારે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જોકે તેણે આપઘાત કેમ કર્યો તે અંગે કોઇ જ કારણ જાણવા મળી શક્યું નથી. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં રાણીપુરા ગામની કેજીબીવી શાળાનું ગૌરવ.

ProudOfGujarat

ચુડા તાલુકાના ખાડીયા ગામ પાસે રેતીના પ્લાન્ટ પાસે એક વ્યક્તિનુ હાઈટેન્સન લાઈનમાં સોટ લાગતા ઘટના સ્થળે મોત નિપજયું હતું

ProudOfGujarat

અનોખી ભક્તિ : વડોદરાના રેખાબેન ઠક્કરે ૨૦ મહિનામાં ૨ હજાર પાનાનું લખ્યું રામાયણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!