Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર આપધાત કર્યો.

Share

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે સૂર્ય નગરી એક્સપ્રેસ ટ્રેન સામે એક યુવકે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ગડખોલ ગામનો રહીશ વિનય નગીન પટેલ ઉં.વ.23 નામના યુવકે આજે વહેલી સવારે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. જોકે તેણે આપઘાત કેમ કર્યો તે અંગે કોઇ જ કારણ જાણવા મળી શક્યું નથી. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઝડપી બોલર શોધી વિનામૂલ્યે તાલીમ આપવાની ઝંખના સેવતા મુનાફ પટેલ.

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ખાતે “ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ” પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત

ProudOfGujarat

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને દર્દીઓનાં હિતાર્થે વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સનું દાન મળ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!