Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લોક ડાઉન વચ્ચે આદિવાસીઓનાં ખેતરો લૂંટવા સરકારે આદિવાસીઓનાં ખેતરોની માપણી શરૂ કરી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાના ફેસબુક આઈડી ઉપર એક પોસ્ટ મૂકી સરકારને આડે હાથ લીધી હતી, છોટુ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે એક તરફ લોક ડાઉનની સ્થિતિ છે તો બોજી તરફ સરકાર દ્વારા આદિવાસીઓનાં ખતેરોની માપણી પક્રિયા શરૂ કરી સરકાર તેઓના ખેતરો લૂંટવા માંગી રહી છે, ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે ગત રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી કર્મીઓ દ્વારા ૬ જેટલા ગામની જમીનોની માપણી કરવામાં આવી હતી તેવી પોસ્ટ પણ ગઇ કાલે ફેસબુક ઉપર છોટુ ભાઈ વસાવાએ મૂકી હતી ત્યારબાદ આજે વધુ એક પોસ્ટ મૂકી સરકાર સામે ખુલ્લાં આક્ષેપ કર્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સંજાલી ખાતેના શોપિંગ કોમ્પલેક્ષના ધાબા પરથી પટકાયેલ 30 વર્ષીય યુવકનું મોત, જાણો વધુ

ProudOfGujarat

સૌ પ્રથમ ઘટના : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની 16 હજાર ચોરસ મીટર સપાટીનું 35 વર્ષે વોટર પ્રુફિંગ કરાયું.

ProudOfGujarat

નાયબ મુખ્યમંત્રીનાં વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડયા વિરોધનાં પ્રત્યાઘાતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!