Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે વતન જવા માંગતા શ્રમિકોની ટીકીટ દરનાં નાણાં લેવા લાઈન લાગી.

Share

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે સતત બીજા દિવસે શ્રમિકો નાણાં લેવા માટે ઉમટી પડ્યા હતા, લોક ડાઉન વચ્ચે ફસાયેલા શ્રમિકોની હાલત કફોડી બની હતી. કેટલાય શ્રમિકો પાસે ટીકીટ દરનાં પણ રૂપિયા ન હોય કોંગ્રેસ પાર્ટી તેઓની પડખે આવી ઉભી હતી અને તેઓને ટીકીટ દરના 650 તેમજ 300 રૂપિયા ફૂડ પેકેટના આપ્યા હતા. કોંગ્રેસ પક્ષનાં આગેવાનો દ્વારા શ્રમિકોને રૂપિયા આપવામાં આવતા શ્રમિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી અને કોંગ્રેસ પાર્ટી તેમજ સોનિયા ગાંધી અને અહેમદ પટેલનો શ્રમિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ ખરોડ ચોકડી પર બે હાયવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો.

ProudOfGujarat

ભરૂચ-યુનિયન સ્કૂલ નજીક નજીવી બાબતે બે જૂથ બાખડયા,પથ્થરમારો થતા બે વ્યક્તિને ઇજા, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાલ સ્થિતિ નિયંત્રણમાં.

ProudOfGujarat

ભરૂચ-કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!