Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

Share

કોંગ્રેસના નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.મનમોહન સિંહને છાતીના ભાગે દુખાવો થયા હોવાથી તેઓને તાત્કાલિક AIIMS હોસ્પિટલમાં લઇ જવાયા છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : ડિસ્પેચ સેન્ટર પર બે પોલીગ કર્મચારી બેભાન થતાં સારવાર અપાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ મેટ્રો કુરિયરની ઓફિસમાં કુરિયરની આડમાં દારૂનું વેચાણ કરતા બે ઈસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા..!

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે હાઇવે પર વર્ષા હોટલ પાસેથી વિદેશીદારુ ભરેલ ટ્રક ને ઝડપી પાડી હતી…જેમાં  પોલીસે 29.લાખ 98 હજારનો વિદેશીદારુ નો જથ્થો તેમજ 9 લાખની ટ્રક મળી કુલ 39 લાખ 70 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!