Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

Share

કોંગ્રેસના નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.મનમોહન સિંહને છાતીના ભાગે દુખાવો થયા હોવાથી તેઓને તાત્કાલિક AIIMS હોસ્પિટલમાં લઇ જવાયા છે.

Advertisement

Share

Related posts

માંગરોળના ઝાંખરડા ડુંગરી ગામે કૃષિ વિજ લાઇનના વીજ વાયરો ચોરી કરતી ટોળકીનો આતંક.

ProudOfGujarat

વિધવા પ્રેમિકાની પુત્રી સાથે જ દુષ્કર્મ કરનારને આજીવન કેદની સજા

ProudOfGujarat

વાંકલ ખાતે મોડલ યુથ ગ્રામસભા ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!