Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

Share

કોંગ્રેસના નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.મનમોહન સિંહને છાતીના ભાગે દુખાવો થયા હોવાથી તેઓને તાત્કાલિક AIIMS હોસ્પિટલમાં લઇ જવાયા છે.

Advertisement

Share

Related posts

સુરત : ધંધુકાની ઘટનાથી માલધારી સમાજમાં રોષ.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સમયસર રજૂઆત, અને સચોટ પરિણામ.

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકા દ્વારા શહેરના રિ-ડેવલપમેન્ટને લઇને 122 જેટલા દુકાનદારોને કેવિયત નોટિસ પાઠવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!