FeaturedGujaratINDIAકોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. by ProudOfGujaratMay 10, 2020May 10, 2020076 Share કોંગ્રેસના નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.મનમોહન સિંહને છાતીના ભાગે દુખાવો થયા હોવાથી તેઓને તાત્કાલિક AIIMS હોસ્પિટલમાં લઇ જવાયા છે. Advertisement Share