Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉનમાં શુકલતીર્થ મંગલેશ્વરમાં રેતી માફિયાઓ સક્રિય.

Share

વર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં તંત્રની નજર ચુકવીને રેતી માફિયાઓ રેતી માફિયાઓ ખનન રેતી ખનન આચરી રહયા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. ભરૂચનાં શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં રેતી માફિયાઓ લોકડાઉનનો લાભ લઈ રેતી ખનન આચરી રહયા છે. શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં સરકારી બ્લોકની હરાજી થઈ ગઇ છે અને હાલમાં આ હરાજી થયેલ બ્લોકમાંથી મોટા પાયે રેતી ચોરાય રહી હોવાની આશંકા સેવાઇ રહી છે. જેના લીધે હરાજીમાં બ્લોક મેળવનારા લીઝ ધારકોને મોટું નુકસાન થઈ રહયું હોય તેમ લાગે છે અને હર હંમેશની જેમ “ધોડા છૂટયા બાદ તબેલાને તાળાં” ની જૂની થીયરીને અનુસરતી ખાણ ખનીજ કચેરીએ દંડ કરી નોટિશ ફટકારી સંતોષ માન્યો.

Advertisement

Share

Related posts

વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસની નવી રણનીતી, આગામી 18 થી 23 જૂને ગુજરાતના 4 ઝોનમાં યોજશે બેઠકો.

ProudOfGujarat

ભરૂચ : દહેજ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન લીક થતાં ધડાકાભેર લાગી ભીષણ આગ… જાણો વધુ.

ProudOfGujarat

ઉર્વશીએ સોશિયલ મીડિયા પર સ્ટ્રોબેરી શેકનો આનંદ માણતી પોતાની એક તસવીર પોસ્ટ કરીને તેનો 60 મિલિયનનો જશ્ન ઉજવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!