Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉનમાં શુકલતીર્થ મંગલેશ્વરમાં રેતી માફિયાઓ સક્રિય.

Share

વર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં તંત્રની નજર ચુકવીને રેતી માફિયાઓ રેતી માફિયાઓ ખનન રેતી ખનન આચરી રહયા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. ભરૂચનાં શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં રેતી માફિયાઓ લોકડાઉનનો લાભ લઈ રેતી ખનન આચરી રહયા છે. શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં સરકારી બ્લોકની હરાજી થઈ ગઇ છે અને હાલમાં આ હરાજી થયેલ બ્લોકમાંથી મોટા પાયે રેતી ચોરાય રહી હોવાની આશંકા સેવાઇ રહી છે. જેના લીધે હરાજીમાં બ્લોક મેળવનારા લીઝ ધારકોને મોટું નુકસાન થઈ રહયું હોય તેમ લાગે છે અને હર હંમેશની જેમ “ધોડા છૂટયા બાદ તબેલાને તાળાં” ની જૂની થીયરીને અનુસરતી ખાણ ખનીજ કચેરીએ દંડ કરી નોટિશ ફટકારી સંતોષ માન્યો.

Advertisement

Share

Related posts

પીજીઆઈએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ‘પીજીઆઈએમ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ’ ની રજૂઆત…

ProudOfGujarat

કિસાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુસન કંન્ટ્રોલ એસોસીએસન ના કાર્યાલયનુ ઉદ્ઘાટન થયું…

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં હોમિયોપેથીક ડોકટર્સ એસોસિએશન દ્વારા આરસેનિક આલ્બ-૩૦ ની ૧.૫૦ લાખ બોટલ્સનું વિતરણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!