Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં સોન તલાવડી વિસ્તારમાં એક કિશોરને વીજ પોલનો કરંટ લગતા તેનું મોત નીપજયું.

Share

ભરૂચનાં સોન તલાવડી વિસ્તારમાં રહેતા એક 13 વર્ષીય કિશોર નજીકમાં આવેલ નર્મદા માર્કેટમાં વીજ પોલ નીચે લધુશંકા કરી રહ્યો હતો તેવામાં વીજ કરંટ લગતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ અંગે ભરૂચ સિટી પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગતરોજ સાંજનાં આ બનાવ બન્યો હતો જેમાં સોન તલાવડી વિસ્તારમાં રહેતા પ્રથમ હાલાજી ઠાકોર ઉં.વર્ષ 13 જેઓ નજીકમાં આવેલ નર્મદા માર્કેટમાં વીજ પોલ પાસે લધુશંકા કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક વીજ પોલમાંથી કરંટ ઉતરતા પ્રથમને વીજ કરંટ લાગ્યો હતો. જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવનાં પગલે સોન તલાવડી વિસ્તારનાં લોકોમાં વિજતંત્ર માટે રોષની લાગણી ફેલાય ગઈ છે. આ અંગે એ ડિવીઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલેશભાઈ શ્રીમાળીને ગોધરા નગરમાં અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી.

ProudOfGujarat

સમગ્ર રાજ્ય માં પહેલું કોવિંદ સ્મશાન ઉભું કરાયું, કોરોના દર્દી ઓ ના મોત બાદ અંતિમક્રિયા ના વિવાદ નો અંત

ProudOfGujarat

કોરોનાનાં વધતા કેસથી અંકલેશ્વરનાં બજારો સ્વૈચ્છીક રીતે બંધ કરવામાં આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!