Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કોરોના દર્દીઓની યોગ્ય દેખરેખ નહીં રાખતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં ધેરાયેલી રહે છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન નહીં મળવાને કારણે એક દર્દીનાં પરિવારે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી હતી. પરંતુ તે દરમિયાન પટેલ વેલ્ફેર હોસ્પિટલ પર પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાની વિગતો સાંપડી રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે બનાવેલા કોવિડ રૂમમાં દાખલ કરાયેલા દર્દીઓને પૂરતો ઓક્સિજન આપવામાં આવતો ન હોવાની બૂમો ઉઠવા પામી છે. ભરૂચના એ.એસ.પી.ના સેજલભાઈ દેસાઈને ઘટનાની જાણ થતા તેઓ સિવિલના કોવિડ રૂમની મુલાકાત લીધી હતી

તે દરમિયાન પણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતો ન હોવાની તેમજ સિવિલ સ્ટાફ દ્વારા દર્દીઓને યોગ્ય દેખરેખ ન કરાતી હોવાની ફરિયાદ ઊભી થઈ હતી.

Advertisement

Share

Related posts

મંજૂરી મળે કે ન મળે 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ થશે જ: હાર્દિક પટેલનો હુંકાર

ProudOfGujarat

રાજપીપલા : નિવાસી અધિક કલેકટર એચ .કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલ સમિતિમાં “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” ની અમલીકરણ અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન.

ProudOfGujarat

રાજ્યમાં સરકારી બેંન્કોના કર્મચારીઓનું આંદોલન, 27 જૂનથી આટલા દિવસ રહેશે બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!