Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કોરોના દર્દીઓની યોગ્ય દેખરેખ નહીં રાખતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં ધેરાયેલી રહે છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન નહીં મળવાને કારણે એક દર્દીનાં પરિવારે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી હતી. પરંતુ તે દરમિયાન પટેલ વેલ્ફેર હોસ્પિટલ પર પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાની વિગતો સાંપડી રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે બનાવેલા કોવિડ રૂમમાં દાખલ કરાયેલા દર્દીઓને પૂરતો ઓક્સિજન આપવામાં આવતો ન હોવાની બૂમો ઉઠવા પામી છે. ભરૂચના એ.એસ.પી.ના સેજલભાઈ દેસાઈને ઘટનાની જાણ થતા તેઓ સિવિલના કોવિડ રૂમની મુલાકાત લીધી હતી

તે દરમિયાન પણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતો ન હોવાની તેમજ સિવિલ સ્ટાફ દ્વારા દર્દીઓને યોગ્ય દેખરેખ ન કરાતી હોવાની ફરિયાદ ઊભી થઈ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે વાહનો ના એડવાન્સ બુકિંગ રૂપિયા લઇ 12 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી ને જીઆઇડીસી પોલીસ વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

વડોદરા : કરજણના નવીજીથરડી ગામની નવીનગરી વિસ્તારમાં પેવરબ્લોક બેસાડવાનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ : બે સાયકલિસ્ટની અવનવી સફર, સામાજિક હેતુસર સાયકલ યાત્રા કરી…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!