Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 21 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 945 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં ૨૧ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં ભરૂચ તાલુકામાં 9, આમોદ તાલુકામાં 1, અંકલેશ્વર તાલુકા શહેરમાં 5, જંબુસરમાં 2, ઝઘડિયામાં 2 અને હાંસોટમાં 2 જેટલા લોકો કોરોના પોઝિટિવથી સંક્રમિત થયા હતા. જિલ્લામાં કુલ હમણાં સુધીમાં 945 લોકો કોરોના સંક્રમિત થયા છે। આજે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ભરૂચમાં આજે ૨૪ કલાકમાં સાત જેટલા લોકોના મોત થયા છે પરંતુ જિલ્લાનું વહીવટી તંત્ર માત્ર એક જ વ્યક્તિનું મોત થયું હોવાનું જાહેર કર્યું છે. જિલ્લાના વહીવટી તંત્રના આધારે કુલ ૨૦ લોકોના મોત થયા છે.

Advertisement

Share

Related posts

ગોધરાના અટલ ઉધાન અને વાલ્મિકી બગીચાને અડીને આવેલા જર્જરીત વોક-વે નું સમારકામ હાથ ધરવાની માંગ.

ProudOfGujarat

આમોદના મેલડી નગરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યું કરાયું.નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરોએ અજગરનું રેસ્ક્યું કરતા લોકોએ રાહત અનુભવી…

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે આજે સોમવતી અમાસ તેમજ રંગ અવધૂત મહારાજની પૂણ્યતિથિ નિમિત્તે પાદુકા પૂજન વિધિ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!