Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે 21 કોરોના પોઝીટિવ દર્દીઓ આવતા કુલ સંખ્યા 945 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં ૨૧ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં ભરૂચ તાલુકામાં 9, આમોદ તાલુકામાં 1, અંકલેશ્વર તાલુકા શહેરમાં 5, જંબુસરમાં 2, ઝઘડિયામાં 2 અને હાંસોટમાં 2 જેટલા લોકો કોરોના પોઝિટિવથી સંક્રમિત થયા હતા. જિલ્લામાં કુલ હમણાં સુધીમાં 945 લોકો કોરોના સંક્રમિત થયા છે। આજે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ભરૂચમાં આજે ૨૪ કલાકમાં સાત જેટલા લોકોના મોત થયા છે પરંતુ જિલ્લાનું વહીવટી તંત્ર માત્ર એક જ વ્યક્તિનું મોત થયું હોવાનું જાહેર કર્યું છે. જિલ્લાના વહીવટી તંત્રના આધારે કુલ ૨૦ લોકોના મોત થયા છે.

Advertisement

Share

Related posts

વડોદરા નજીક દુમાડ હાઇવે પર અકસ્માતમાં ફસાયેલા ટેમ્પો ડ્રાઇવરનું કરાયું રેસ્ક્યુ

ProudOfGujarat

ટ્રાયબલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમા રાજપીપળાની યાહ મોગી ઇલેવન ફાઇનલમાં વિજેતા.

ProudOfGujarat

ભરૂચ નજીક ન્યાયમંદિર ચોકડી પાસે લક્ઝરી બસ પલટી ખાતાં ૧૫ મુસાફરોને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!