Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઈ ટિકળખોરે રિક્ષામાં આગ લગાવી.

Share

ભરૂચનાં નીલકંઠ નગર ઝૂંપડપટ્ટીમાં નાનો મોટો ઝઘડો થતાં રિક્ષામાં આગ લગાડી હોવાનું જાણવા મળેલ છે. જોકે સ્થાનિકોએ આગને કાબુમાં લીધી હતી. ગતરોજ રાત્રિનાં સમયે નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઇકે રિક્ષામાં આગ લગાડી હતી. આગ લાગતાં આગ અંગેની જાણ થતાં ઝૂંપડપટ્ટીમાંથી લોકો દોડી આવી પાણીનો મારો કર્યો હતો. થોડા સમયમાં આગ કાબુમાં આવી ગઈ હતી. એમ મનાઈ રહ્યું છે કે કોઈ ટીખળખોરે કે અંગતઅદાવતે રિક્ષામાં આગ લગાડવામાં આવી હતી. જોકે આગ સમયસર કાબુમાં આવી જતાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

Advertisement

Share

Related posts

રાજકોટ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ જાહેર- લોકમેળાને ગોરસ લોકમેળો નામ આપવામાં આવ્યું…

ProudOfGujarat

અમદાવાદમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો

ProudOfGujarat

ભરૂચ નજીક મહત્વનો ફલાયઓવર બ્રિજ કરાયો મંજૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!