Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઈ ટિકળખોરે રિક્ષામાં આગ લગાવી.

Share

ભરૂચનાં નીલકંઠ નગર ઝૂંપડપટ્ટીમાં નાનો મોટો ઝઘડો થતાં રિક્ષામાં આગ લગાડી હોવાનું જાણવા મળેલ છે. જોકે સ્થાનિકોએ આગને કાબુમાં લીધી હતી. ગતરોજ રાત્રિનાં સમયે નીલકંઠ ઝૂંપડપટ્ટીમાં કોઇકે રિક્ષામાં આગ લગાડી હતી. આગ લાગતાં આગ અંગેની જાણ થતાં ઝૂંપડપટ્ટીમાંથી લોકો દોડી આવી પાણીનો મારો કર્યો હતો. થોડા સમયમાં આગ કાબુમાં આવી ગઈ હતી. એમ મનાઈ રહ્યું છે કે કોઈ ટીખળખોરે કે અંગતઅદાવતે રિક્ષામાં આગ લગાડવામાં આવી હતી. જોકે આગ સમયસર કાબુમાં આવી જતાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વિસ્તારમા વીજ ટ્રાંસફોરમર તોડી કોપર વાયર ચોરી કરતી ગેંગ ઝડપાય

ProudOfGujarat

સુરત જીલ્લાનાં વાહનોને ટોલનાકા ઉપર ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની સાથે સુવિધાઓ વધારવાની માંગણીઓ કરતું આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જો ટોલ મુક્તિ નહીં આપવામાં આવે તો હાઇવે જામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ProudOfGujarat

ગુજરાતની આઈક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા રૂપાણી ઇઝરાયેલના સ્ટાર્ટઅપ સેન્ટરની મુલાકાતેઃ ફળફળાદિમાં જીવાત નિયંત્રણ માટે કેમિકલ સ્પ્રેના ઓછા વપરાશની ઇનોવેટિવ ટેકનોલોજી માટે એમઓયુ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!