Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સેલવાસથી કેમિકલ ભરીને આવતું ટેન્કર ને.હા 48 નવજીવન હોટલ પાસે પલટી જતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં ને.હા 48 પર સેલવાસથી બાયોડીઝલ ભરેલ ટેન્કર નવજીવન હોટલ પાસે અંકલેશ્વર નજીક અચાનક પલટી ગયું હતું. ટેન્કર પલટી ખાવાનું કર્ણ હજી જાણી શકયું નથી પરંતુ આ અંગેની એવી અટકળો ચાલી રહી છે કે વળાંક પાસે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેન્કર પલટી ગયું હતું. જેને પગલે ટ્રાફિકજામ સર્જાય ગયો હતો જયારે પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામા ટેકાના ભાવથી તુવેરની ખરીદી કરવા બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતીએ પાઠવેલ આવેદન પત્ર

ProudOfGujarat

કડવી વાસ્તવિકતા “નળ છે પણ જળ નથી” નેત્રંગ તાલુકાના શણકોઈ ગામમાં પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો

ProudOfGujarat

ઉમરવા ગામે ઘર આંગણે રમતા બાળક ઉપર દીપડાનો ખૂની હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!