Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સેલવાસથી કેમિકલ ભરીને આવતું ટેન્કર ને.હા 48 નવજીવન હોટલ પાસે પલટી જતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં ને.હા 48 પર સેલવાસથી બાયોડીઝલ ભરેલ ટેન્કર નવજીવન હોટલ પાસે અંકલેશ્વર નજીક અચાનક પલટી ગયું હતું. ટેન્કર પલટી ખાવાનું કર્ણ હજી જાણી શકયું નથી પરંતુ આ અંગેની એવી અટકળો ચાલી રહી છે કે વળાંક પાસે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેન્કર પલટી ગયું હતું. જેને પગલે ટ્રાફિકજામ સર્જાય ગયો હતો જયારે પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લામાં ચાલતું વેસ્ટ નિકાલનું રેકેટનો પર્દાફાશ કરતું પ્રકૃતિ સુરક્ષા મંડળ : આ રેકેટમાં જીપીસીબીનો ભુ. પૂ. કર્મચારી પણ સામેલ?

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આવેલ હાઉસીંગ સહકારી મંડળીઓના ઓડીટ કરાવી લેવા અનુરોધ

ProudOfGujarat

ભરૂચના શક્તિનાથ રેલવે ફાટક વિસ્તારમાંથી બે ઇસમોનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!