Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ કોરોના પોઝીટીવ 11 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1055 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા બે દિવસથી ઘટી છે ત્યારે ગઇકાલે તા.7-8-2020 નાં રોજ કુલ 10 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા. જયારે આજે તા.8-8-2020 નાં રોજ ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 11 પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેથી આંકડો 1055 સુધી પહોંચી ગયો હતો. આજે નોંધાયેલ આંકડામાં અંકલેશ્વર તાલુકામાં 3, ભરૂચમાં 6, જંબુસરમાં 1, ઝધડીયામાં 1 પોઝીટીવ દર્દીઓ આવ્યા હતા. તે સાથે આજે 21 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ 165 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

વી.સી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ-10 અને ધોરણ-12 ની વિદ્યાર્થિનીઓનો “શુભેચ્છા સમારંભ” તેમજ “ઈનામ વિતરણ” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ ન.પાલિકાની પીવાના પાણીની સુવિધાઓની મિલકતો અને કોમ્યુનિટી હોલની આ સરકારી પડતર જમીનનો માલીકી હક્ક બદલાઈ ગયો.!!

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!