Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના ના 24 પોઝિટિવ કેસ નોંધાયા

Share

કોરોના નો ફરી ઉછાળો થતા તંત્ર દોડતું થયું

ભરૂચ જિલ્લામાં તારીખ. ૦૯-૦૮-૨૦૨૦ ના રોજ આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ કોરોના ના 24 પોઝીટીવ કેસો જણાયા હતા. જેમાં ભરૂચના 10, અંકલેશ્વરના ૧૪ દર્દીઓનો સમાવેશ થાય છે. આજે 24 દર્દીઓ ઉમેરાતા અત્યાંર સુધી ભરૂચ જિલ્લામાં કોરોના ના કુલ આંક 1079 પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. અત્રે નોંધવુ રહ્યુ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ઓછો આવતો હોવાથી તંત્રએ હાશકારાની લાગણી અનુભવી હતી. પરંતુ આજે તા 9-8-2020 ના રોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઉછાળો આવતા તંત્ર દોડતુ થયું હતું.

Advertisement

Share

Related posts

યોગી વિદ્યા મંદિર હાંસોટ શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

સુરત શહેરના હોકર્સને ન્યાય મેળવવા માટે નેશનલ એસોસિએશન ઓફ વેન્ડર ઓફ ઈન્ડિયા દ્વારા પાલિકા કચેરીએ ધરણાં પ્રદર્શન સાથે વિરોધ કરાયો.

ProudOfGujarat

ભરૂચ : કુરચણ ગામની શાળામાં અભ્યાસ કરતા છાત્રોને શિક્ષિકા દ્વારા માસ્ક તેમજ સેનેટાઇઝરનું વિતરણ કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!