Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કયાં કેટલી વ્યક્તિઓનો સ્થળાંતર કરાયું જાણો વધુ…???

Share

ભરૂચ જિલ્લામાં 2013 વ્યક્તિઓનુ સ્થાનાંતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારના 890,મંગલેશ્ર્વર ૨૭, નિકોરા 137 ,શુકતીર્થ ૫૬ ,કરોદ બેટ -૩૨,તવરા-160,સરફુદીન- 157 ધંતુરીયા -132 ,બોરભાઠાબેટ -૫૨, જૂનું હરીપુરા -34 ,કાસીયા- 49, છાપરા-૫૬,સકરપોર -72 પોર -70,પટાર-૪૨,ટોપીદરા -૨૭,તરસાલી – ૪૫,જરસાદ -૨૭, મળી કુલ ૨૦૧૩ અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે હજી નર્મદા નદીની જેમ સપાટી વધતી જશે તેમ તેમ સ્થળાંતર વ્યક્તિઓની સંખ્યા વધતી જશે.

Advertisement

Share

Related posts

ગોધરા એલ.સી.બી પોલીસે ગોધરા નગરમાં બનેલ મોબાઈલ ફોન લુટનાર કુલ ત્રણ મોબાઈલ સાથે બે ઈસમોની દાહોદ રોડ પરથી ધરપકડ કરી મોબાઈલ ફોન લુટનાર ગુનાઓનો પર્દાફાસ કર્યો…

ProudOfGujarat

વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા સાંસદના સમર્થનમાં પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!