Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કયાં કેટલી વ્યક્તિઓનો સ્થળાંતર કરાયું જાણો વધુ…???

Share

ભરૂચ જિલ્લામાં 2013 વ્યક્તિઓનુ સ્થાનાંતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારના 890,મંગલેશ્ર્વર ૨૭, નિકોરા 137 ,શુકતીર્થ ૫૬ ,કરોદ બેટ -૩૨,તવરા-160,સરફુદીન- 157 ધંતુરીયા -132 ,બોરભાઠાબેટ -૫૨, જૂનું હરીપુરા -34 ,કાસીયા- 49, છાપરા-૫૬,સકરપોર -72 પોર -70,પટાર-૪૨,ટોપીદરા -૨૭,તરસાલી – ૪૫,જરસાદ -૨૭, મળી કુલ ૨૦૧૩ અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે હજી નર્મદા નદીની જેમ સપાટી વધતી જશે તેમ તેમ સ્થળાંતર વ્યક્તિઓની સંખ્યા વધતી જશે.

Advertisement

Share

Related posts

અભિનેતા જેસન શાહ 8 વર્ષ પછી ફરીથી એમી જેક્સન સાથે કામ કરશે.

ProudOfGujarat

મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ ઝંખવાવ,પાલેજ મુકામે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરાઇ

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા ૪૮ ના પેટ્રોલપંપ પર લાખ્ખોની લૂંટ ને અંજામ આપનાર ભરૂચ ના બે રીઢા ગુનેગાર ક્રાઇમ બ્રાંચના સકંજામાં-જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!