Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીના કિનારાની સીમમાં આવેલ કેળા અને અન્ય પાકની ખેતીને વ્યાપક નુકસાન

Share

જિલ્લામાંથી વહેતી નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમ નુ પાણી છોડવામાં આવતા નદીની સપાટી વધી છે જેના પગલે પૂર્વ પશ્ચિમ માં આવેલ વિવિધ ગામોની સીમ જેવી કે માડવા,મુલદ,ઝઘડિયા,મઢી અને ગ્રામ્ય વિસ્તારના નદી કાંઠે ના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે જોકે નર્મદા નદીના પૂર અને ભારે વરસાદ પાણી આવ્યું હોવાનું હોવાના કારણે પાકને નુકસાન થયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં બે ગુનાઓમાં બુટલેગર ભરત ઉર્ફે યોગેશને સમની ગામેથી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર- સટ્ટાબેટિંગ ના જુગાર રમતા એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

સુરેન્દ્રનગર : પાટડીમાં આવારા તત્વો દ્વારા મસ્જિદમાં દારૂની બોટલ મુકતા મુસ્લિમ સમાજમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!